ઇરવન
મહાભારત મુજબ અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર / From Wikipedia, the free encyclopedia
ઇરવન(સંસ્કૃત: इरवन) અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તે પાંડવોના પક્ષથી લડ્યો હતો અને અઢારમા દિવસે રાક્ષસ અલુંમવુશના હાથે હણાયો હતો.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |