પદ્મભૂષણ
From Wikipedia, the free encyclopedia
પદ્મભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
Quick Facts પુરસ્કારની માહિતી ...
પદ્મભૂષણ | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | નાગરિક | |
શ્રેણી | રાષ્ટ્રીય | |
શરૂઆત | ૧૯૫૪ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૯ | |
કુલ પુરસ્કાર | ૧૨૫૪ | |
પુરસ્કાર આપનાર | ભારત સરકાર |
બંધ કરો
અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.