ભદ્રનો કિલ્લો
ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો કિલ્લો / From Wikipedia, the free encyclopedia
ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે. તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો છે.
Quick Facts ભદ્રનો કિલ્લો, અક્ષાંશ-રેખાંશ ...
ભદ્રનો કિલ્લો | |
---|---|
અમદાવાદનો ભાગ | |
અમદાવાદ, ભારત | |
ભદ્રનો કિલ્લો, ૧૮૭૨ | |
અક્ષાંશ-રેખાંશ | 23°1′25″N 72°34′52″E |
પ્રકાર | કિલ્લો અને શહેરની દીવાલ |
સંજ્ઞા | એ.એસ.આઈ સ્મારક (N-GJ-2) |
સ્થળની માહિતી | |
આધિપત્ય | પુરાતત્વીય વિભાગ, ભારત |
નિયંત્રણ | ગુજરાત સલ્તનત (૧૪૧૧-૧૫૭૩) મુઘલ સામ્રાજ્ય (૧૫૭૩-૧૭૪૪) |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | અર્ધજર્જિત |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૪ માર્ચ, ૨૦૧૧[2] |
બાંધકામ કરનાર | મુઝફરીદ રાજવંશનો અહમદ શાહ પહેલો |
બાંધકામ સામગ્રી | પથ્થર અને ઈંટ |
લડાઇ/યુદ્ધો | અંગ્રેજો-મરાઠાનું પ્રથમ યુદ્ધ (૧૭૭૯) |
બંધ કરો