વિજયાલક્ષ્મી પંડિત
ભારતીય રાજદ્વારી અને રાજકારણી / From Wikipedia, the free encyclopedia
વિજયાલક્ષ્મી પંડિત ( ૧૮ ઓગસ્ટ, ૧૯૦૦ – ૧ ડિસેમ્બર, ૧૯૯૦) એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી હતા, જેઓ મહારાષ્ટ્રના છઠ્ઠા ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ હતા, તેઓ આ બંને હોદ્દા પર નિયુક્ત થનાર પ્રથમ મહિલા હતા.
Quick Facts મહામહિમ વિજયાલક્ષ્મી પંડિત, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ ...
મહામહિમ વિજયાલક્ષ્મી પંડિત | |
---|---|
૧૯૬૫માં નેધરલેન્ડ ખાતે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત | |
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ | |
પદ પર ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૩ – ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૪[1] | |
પુરોગામી | લેસ્ટર બી. પીઅરસન |
અનુગામી | ઈલ્કો એન. વેન ક્લેફેન્સ |
૬ ઠ્ઠા મહારાષ્ટ્રના રાજ્યપાલ | |
પદ પર ૨૮ નવેમ્બર ૧૯૬૨ – ૧૮ ઓક્ટોબર ૧૯૬૪ | |
મુખ્યમંત્રી | મારોતરાવ કન્નમવાર પી.કે.સાવંત વસંતરાવ નાઈક |
પુરોગામી | પી. સુબ્બારાયન |
અનુગામી | પી.વી.ચેરીયન |
સંસદસભ્ય, લોકસભા | |
પદ પર ૧૯૬૭–૧૯૭૧ | |
પુરોગામી | જવાહરલાલ નહેરુ |
અનુગામી | વી. પી. સિંઘ |
બેઠક | ફુલપુર સંસદીય મતવિસ્તાર |
અંગત વિગતો | |
જન્મ | વિજયાલક્ષ્મી નહેરૂ (1900-08-18)18 August 1900 અલ્હાબાદ, ઉત્તર પશ્ચિમ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત |
મૃત્યુ | 1 December 1990(1990-12-01) (ઉંમર 90) દહેરાદૂન, ઉત્તર પ્રદેશ, ભારત (વર્તમાન ઉત્તરાખંડ) |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રણજીત સીતારામ પંડિત |
સંતાનો | ૩, નયનતારા સહગલ |
માતા-પિતા | મોતીલાલ નહેરૂ સ્વરૂપ રાણી નેહરુ |
સગાં-સંબંધીઓ | નહેરૂ–ગાંધી પરિવાર |
સહી |
બંધ કરો