શકુંતલા
રાજા દુષ્યંતની પત્ની અને સમ્રાટ ભરતની માતા / From Wikipedia, the free encyclopedia
શકુંતલા દુષ્યંતની પત્ની અને સમ્રાટ ભરતની માતા છે. તેમની વાર્તા પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતના આદિપર્વમાં કહેવામાં આવી છે અને ઘણા લેખકો દ્વારા તેનું નાટ્યલેખન કરવામાં આવ્યું છે, જેમાં કાલિદાસનું નાટક અભિજ્ઞાન શાકુંતલમ્ (શકુંતલાની નિશાન) સૌથી પ્રખ્યાત છે.[1]
Quick Facts શકુંતલા, Information ...
શકુંતલા | |
---|---|
"રાજા દુષ્યંતને ઝલક જોવા માટે પાછું જોતી શકુંતલા", રાજા રવિ વર્માનું એક તૈલચિત્ર. | |
Information | |
કુટુંબ | વિશ્વામિત્ર (પિતા) મેનકા (માતા) કણ્વ (દત્તક પિતા) |
જીવનસાથી | દુષ્યન્ત |
બાળકો | ભરત |
બંધ કરો