જય જય ગરવી ગુજરાત
From Wikipedia, the free encyclopedia
જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે (નર્મદ) દ્વારા ૧૮૭૩માં લખાયેલી એક કવિતા છે. ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.[1]
જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે (નર્મદ) દ્વારા ૧૮૭૩માં લખાયેલી એક કવિતા છે. ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.[1]