સરોજિની નાયડુ
ભારતીય કવિયત્રી અને રાજનીતિજ્ઞ / From Wikipedia, the free encyclopedia
સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.[1] સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'હિંદની બુલબુલ' કહેતા હતા. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી.[2]
Quick Facts સરોજિની નાયડુ, જન્મની વિગત ...
સરોજિની નાયડુ | |
---|---|
જન્મની વિગત | (1879-02-13)13 February 1879 હૈદરાબાદ |
મૃત્યુની વિગત | 2 March 1949(1949-03-02) (ઉંમર 70) લખનૌ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અભ્યાસ | લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન |
વ્યવસાય | કવિ, સમાજસેવક અને રાજનેતા |
વતન | ભારત |
પુરસ્કારો | કૈસરે હિંદ |
બંધ કરો